Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

કલાપી
શેષ
દ્વિરેફ
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
વનસ્પતિમાં જીવ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમીબા ___ છે.

એક પણ નહીં
એકકોષી સજીવ
બહુકોષી સજીવ
દ્વિકોષી સજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નાગરિકનાં મૂળભૂત હક્કોનાં રક્ષણની ફરજ કોની છે ?

ન્યાયતંત્ર
પોલીસ તંત્ર
ધારાસભા
રાજકીય પક્ષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP