Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

ગાંધીજી
મીરાંબાઈ
નરસિંહ મહેતા
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

મેલેરિયા
કોલેરા
ટાઈફોઈડ
દમ (અસ્થમા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વસિષ્ઠ
વેદવ્યાસ
નારદ મુનિ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ?

ફોસ્ફરસના ક્ષારો
કેલ્શીયમ ક્ષારો
મેગ્નેશિયમ ક્ષારો
સલ્ફરના ક્ષારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP