Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે ? ચોટીલા ડુંગર ગીરનાર પર્વત કાળો ડુંગર સાપુતારા પર્વત ચોટીલા ડુંગર ગીરનાર પર્વત કાળો ડુંગર સાપુતારા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 The terrorist refused to tell ___ about his native place. nowhere anything anywhere nothing nowhere anything anywhere nothing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિરુદ્ધાર્થી શબ્દ આપો : કનિષ્ઠ સંનિષ્ઠ જ્યેષ્ઠ નિષ્ઠ અનિષ્ઠ સંનિષ્ઠ જ્યેષ્ઠ નિષ્ઠ અનિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂ.6300 રૂા.6880 રૂા.6440 રૂા.6620 રૂ.6300 રૂા.6880 રૂા.6440 રૂા.6620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ અકબર મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ અકબર મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે વનસ્પતિમાં જીવ છે. રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે વનસ્પતિમાં જીવ છે. રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP