Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

બૃહસ્પતિ
નારદ મુનિ
વસિષ્ઠ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વડોદરા
ભાવનગર
વિસનગર
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 12,000
રૂ. 18,000
રૂ. 21,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP