Talati Practice MCQ Part - 9
સૂકો બરફ શું છે ?

પાણીનું ધન સ્વરૂપ
આ પૈકી એક પણ નહીં
હાઈડ્રોજનનું ધન સ્વરૂપ
કાર્બન ડાયોક્સાઈડનું ઘન સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

તીર અને કામઠું
જલતી મશાલ
રોટી અને કમળ
ઢાલ અને તલવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

કોઈ ફેરફાર નહીં થાય.
20% ઘટશે.
20% વધશે.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
અખો
ગાંધીજી
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP