Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

નવલકથા
ભગવદ્ ગીતા
શબ્દકોષ
ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ?

સોમનાથ
ખંભાત
ગોધરા
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 12,000
રૂ. 18,000
રૂ. 21,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
વૌઠાનો મેળો – આણંદ
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
તરણેતરનો મેળો – થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

છેલભાઈ દવે
અમૃતલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ?

ગુરુકોણ
એક પણ નહીં
કાટકોણ
સમદ્વિબાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP