Talati Practice MCQ Part - 9 ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ? નવલકથા ભગવદ્ ગીતા શબ્દકોષ ધર્મગ્રંથ નવલકથા ભગવદ્ ગીતા શબ્દકોષ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ? સોમનાથ ખંભાત ગોધરા મોઢેરા સોમનાથ ખંભાત ગોધરા મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 12,000 રૂ. 18,000 રૂ. 21,000 રૂ. 15,000 રૂ. 12,000 રૂ. 18,000 રૂ. 21,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં તરણેતરનો મેળો – થાન પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં તરણેતરનો મેળો – થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ? છેલભાઈ દવે અમૃતલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા ઈન્દુલાલ યાજ્ઞિક છેલભાઈ દવે અમૃતલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ? ગુરુકોણ એક પણ નહીં કાટકોણ સમદ્વિબાજુ ગુરુકોણ એક પણ નહીં કાટકોણ સમદ્વિબાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP