Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ધર્મગ્રંથ
નવલકથા
ભગવદ્ ગીતા
શબ્દકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

23½%
25%
22½%
26%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કોણ જુદું પડે છે ?

અભિયાન
ઈન્ડિયા ટુડે
હોટલાઈન
ચિત્રલેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
જવાહરલાલ નેહરુ
મધર ટેરેસા
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ?

કાને ધરવું
કાન દેવા
કાને વાત પહોંચવી
કાન ઉઘાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP