Talati Practice MCQ Part - 9
સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ?

ચરક
નાગાર્જુન
અશ્વિનીકુમાર
ધન્વંતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ક્ષ"કિરણો (એક્સ રે)....

ઋણ વીજભાર ધરાવે છે
વીજભાર ધરાવતા નથી
ધન વીજભાર ધરાવે છે
ધન અને ઋણ બન્ને વીજભાર ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.
20% વધશે.
20% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP