Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
સાપુતારા
બરડો
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
રા. વિ. પાઠક
ક. મા. મુનશી
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

ચંદ્રમા
નિહારિકા
આકાશગંગા
તારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 12,000
રૂ. 15,000
રૂ. 21,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોર ઉપરની બેઠક સવારી કોની છે ?

ગણેશ
કાર્તિકેય
સરસ્વતી
દુર્ગાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP