Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

બરડો
ગિરનાર
સાપુતારા
શેત્રુંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

13(2/3)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.
18(3/4)%
23(1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માઈક્રોફોનના શોધક કોણ હતા ?

માઈકલ ફેરાડો
ગ્રેહામ બેલ
રૂધર ફોર્ડ
હેનરી ફોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,300
રૂ. 3,200
રૂ. 3,170
રૂ. 3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP