Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
ગિરનાર
સાપુતારા
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ક. મા. મુનશી
રા. વિ. પાઠક
૨. વ. દેસાઈ
ગો. મા. ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ ગુજરાતનો જમીન વિસ્તાર કયા રંગનો છે ?

સફેદ
પીળાશ પડતા
કાળા
લાલાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP