Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
સાપુતારા
ગિરનાર
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

દ્વિરેફ
કાન્ત
શેષ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

શુલપાણેશ્વર
વેળાવદર
બરડા
ધ્રાંગધ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સહુ પ્રથમ બોલતું ચિત્રપટ ___ હતું.

રાજા હરિશ્ચંદ્ર
કાગઝ કે ફૂલ
આલમઆરા
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP