Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

મીનળદેવી
સિદ્ધરાજ જયસિંહ
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી
૨. વ. દેસાઈ
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

બાજરો
જીરું
ઘઉં
કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP