Talati Practice MCQ Part - 9 વિડાલ પરીક્ષણ કોના માટે થાય છે ? કમળો મેલેરીયા એઈડ્ઝ ટાઈફોઈડ કમળો મેલેરીયા એઈડ્ઝ ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ? ઓર્થોપેડિક ન્યૂરોલોજી પેથોલોજી ગાયનેકોલોજી ઓર્થોપેડિક ન્યૂરોલોજી પેથોલોજી ગાયનેકોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Birds fly ___ our head. over above on under over above on under ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં નીચે પૈકી કઈ યુનિવર્સિટી હાલ અસ્તિત્વમાં નથી ? સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી પેટ્રોલિયમ યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી પેટ્રોલિયમ યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ? ગીતાંજલી આનંદમઠ ગોરા જોડાની શોધ ગીતાંજલી આનંદમઠ ગોરા જોડાની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 12,000 રૂ. 21,000 રૂ. 15,000 રૂ. 18,000 રૂ. 12,000 રૂ. 21,000 રૂ. 15,000 રૂ. 18,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP