Talati Practice MCQ Part - 9 ગુજરાત સરકારની 'જનની સુરક્ષા' યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? તમામ સગર્ભા સ્ત્રીઓને માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને તમામ સગર્ભા સ્ત્રીઓને માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે. રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150 રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100 રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000 રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000 રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150 રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100 રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000 રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ? ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પંડિત મદનમોહન માલવિયા વિનાયક સાવરકર પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પંડિત મદનમોહન માલવિયા વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ? નિલગીરી આંબા આમળો ગાંડા બાવળ નિલગીરી આંબા આમળો ગાંડા બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યું સામયિક બહુ જૂનું છે ? પરબ બુદ્ધિપ્રકાશ કુમાર શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ કુમાર શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP