Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
Narration:- He said to us, ‘Are you going away today'?

He enquired of us if we had been going away that day ?
He enquired of us if we were going away that day ?
He enquired of us if we will go away that day ?
He equired of us if we will going away that day ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
ધીરુભાઈ ઠાકર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"Some poets are at least as great as Tennyson"

Tennyson is greatest of all poets
Tennyson is greater than some poets
Tennyson is one of the greatest poets
Tennyson is not the greatest of all poets

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ધરતીનું લૂણ’ કોની કૃતિ છે ?

સ્વામી આનંદ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
“દૂઝણી ગાયની લાત પણ સારી”

જાહેર ચીજ સૌના માટે હોય છે.
દૂઝણી ગાય દૂધ આપતી નથી,
દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી.
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP