ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ગાડગીલ યોજના
સેન યોજના
મહેલનોબિસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશતઃ હસ્તાંતરણ
અંશત: ખાનગીકરણ
મોટા પાયાનું વિમૂડીકરણ
પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસ મોંઘી બને
આયાતો સસ્તી બને
નિકાસો સસ્તી બને
આયાતો મોંઘી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP