Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

પી. સી. મહાલનોબીસ
એ. કે. સેન
વી. કે. આર. વી.રાવ
એસ. ચક્રવર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
આલ્બર્ટ આઈનસ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ?

નવમી યોજના (1997-2002)
અગિયારમી યોજના (2007-12)
દસમી યોજના (2002-07)
આઠમી યોજના (1992-97)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના ___ માં કરવામાં આવી હતી.

ઈ.સ.1957
ઈ.સ.1958
ઈ.સ.1960
ઈ.સ.1959

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP