ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ? વી. કે. આર. વી.રાવ એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ એ. કે. સેન વી. કે. આર. વી.રાવ એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ એ. કે. સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ? 1995 1999 1992 2000 1995 1999 1992 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ જગદીશ ભગવતી અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ પાર્લામેન્ટ એકટ આયોજન પંચ ફીસકલ પોલીસી એકટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ પાર્લામેન્ટ એકટ આયોજન પંચ ફીસકલ પોલીસી એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ? ખાતરનું ઉત્પાદન કોલસાનું ઉત્પાદન વીજળીનું ઉત્પાદન સિમેન્ટનું ઉત્પાદન ખાતરનું ઉત્પાદન કોલસાનું ઉત્પાદન વીજળીનું ઉત્પાદન સિમેન્ટનું ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? સિલીગુરી ન્યુ દિલ્હી મથુરા સિમલા સિલીગુરી ન્યુ દિલ્હી મથુરા સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP