ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આરબીઆઇ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઇને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ-16 કલમ-29 કલમ-22 કલમ-7 કલમ-16 કલમ-29 કલમ-22 કલમ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી ? સીમ શુલ્ક (custom duty) સેવા કર કોર્પોરેટ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સીમ શુલ્ક (custom duty) સેવા કર કોર્પોરેટ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે. આલ્બર્ટ આઈનસ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈનસ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ? માથાદીઠ આવક શિક્ષણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ માથાદીઠ આવક શિક્ષણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે. તરલતામાં કોઈ ફેરફાર થતો નથી. બજારમાં તરલતા ઘટે છે. બજારમાં તરલતા વધે છે. બેંકોને વધારે ડિપોઝિટ મળે છે. તરલતામાં કોઈ ફેરફાર થતો નથી. બજારમાં તરલતા ઘટે છે. બજારમાં તરલતા વધે છે. બેંકોને વધારે ડિપોઝિટ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP