ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

આપેલ તમામ
1,2
1 અને 3
2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
NGOનો અર્થ શું છે ?

ન્યુ જનરલ ઓફિસ
નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન
ન્યુ ગવર્મેન્ટ ઓફિસ
નોન ગવર્મેન્ટ ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં કયા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ?

પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ
મશીનરી
રત્નો અને આભૂષણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP