ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

રાષ્ટ્રપતિના
રિઝર્વ બેન્કના ગવર્નરના
નાણામંત્રાલયના સચિવના
ભારતના નાણામંત્રીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
પીગોન
કેઈન્સ
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

જૈવ રસાયણશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ
અર્થશાસ્ત્ર
ભૂસ્તરશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP