ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

એમ.એસ. સ્વામીનાથન
હીરાલાલ ચૌધરી
વર્ગીસ કુરિયન
શામળભાઈ ખારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

સેન યોજના
મહેલનોબિસ યોજના
આપેલ પૈકી કોઈ નહીં
ગાડગીલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

ગાંધીજી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

પાર્લામેન્ટ એકટ
ફીસકલ પોલીસી એકટ
આયોજન પંચ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

શ્રમિકોનું વેતન
સંરક્ષણ ખર્ચ
બદલા ચુકવણી
ઉત્પાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP