ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ? 3 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 3 2 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિનો દરજજો. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે હિન્દુઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે હિન્દુઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ? બી.આર. આંબેડકર એન. ગોપાલસ્વામી આયંગર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા બી.આર. આંબેડકર એન. ગોપાલસ્વામી આયંગર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? સંથાનમ સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ક્રિપલાણી સમિતિ સંથાનમ સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ક્રિપલાણી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP