ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ?

પંજાબ
ઉત્તર પ્રદેશ
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
ફડચામાં લઈ જવાનું
એક પણ નહીં
સરકાર હસ્તક લેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મિશ્ર ખેતી એટલે શું ?

અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે
એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે
ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે
ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

અટલ બિહારી વાજપેયી
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP