ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

નાણાપંચ
ભારતનું ચૂંટણી પંચ
પ્લાનિંગ કમિશન
લોક સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP