ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

જમીન સુધારણા
સમાજવાદી સમાજરચના
આર્થિક સુધારાઓ
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

આયાતો મોંઘી બને
નિકાસ મોંઘી બને
આયાતો સસ્તી બને
નિકાસો સસ્તી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

નોકરિયાત વર્ગ માટે
નાના ધંધાર્થીઓ માટે
વેરા ભરનાર સ્ત્રીઓ માટે
વરિષ્ઠ નાગરિકો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP