ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક સુધારાઓ
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
જમીન સુધારણા
સમાજવાદી સમાજરચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)
આપેલ તમામ
રિજિયોનલ રૂરલ બેંકો
રાજ્યની સહકારી બેંકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

સમાનતાનો સિદ્ધાંત
ખાનગીપણાનો સિદ્ધાંત
ચોક્કસતાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ?

મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ
મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ
માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ
મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP