ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મહામંદી કોને કહેવાય ?

સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત છ માસ સુધી મંદી રહે તેને
સતત એક વર્ષ સુધી મંદી રહે તેને
સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

સેવિંગ્સ ખાતું
બાંધી મુદત ખાતું
રિકરીંગ ખાતું
કરન્ટ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP