ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
એડમ સ્મિથ
કેઈન્સ
પીગોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

અટલબિહારી વાજપેય
મોરારજીભાઈ દેસાઈ
ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP