ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ
ગાંધીજી
ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રાદેશિક પછાતપણું
અસમતોલ અર્થતંત્ર
પ્રાદેશિક અસમતોલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP