ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો ? ચાર્લ્સ વૂડ લોર્ડ રિપન જેમ્સ વિલ્સન લોર્ડ ડેલહાઉસી ચાર્લ્સ વૂડ લોર્ડ રિપન જેમ્સ વિલ્સન લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો કયા વર્ષે આવ્યો. ઈ.સ. 1991 ઈ.સ. 1980 ઈ.સ. 1999 ઈ.સ. 1973 ઈ.સ. 1991 ઈ.સ. 1980 ઈ.સ. 1999 ઈ.સ. 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણકય બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ગાંધીજી ચાણકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક પછાતપણું અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક પછાતપણું અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાઓ ___ થી શરૂ કરવામાં આવી. 1951 1955 1953 1952 1951 1955 1953 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો ? 1951 - 1956 1969 - 1974 1950 - 1955 2002 - 2007 1951 - 1956 1969 - 1974 1950 - 1955 2002 - 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP