ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
ફડચામાં લઈ જવાનું
એક પણ નહીં
સરકાર હસ્તક લેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

બાંધી મુદત ખાતું
સેવિંગ્સ ખાતું
રિકરીંગ ખાતું
કરન્ટ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP