ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ "અનુચ્છેદ-43બ" વર્ષ 2011માં ઉમેરવામાં આવેલ છે કે રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે ?

97
95
90
96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ?

અનુચ્છેદ -243
અનુચ્છેદ -242
અનુચ્છેદ -245
અનુચ્છેદ -241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

સમાનતાનો અધિકાર
માહિતીનો અધિકાર
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
બંધારણીય ઈલાજોનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?

કાયદામંત્રીશ્રી
લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
રાજ્યસભાનાં ચેરમેનશ્રી
લોકસભાનાં અધ્યક્ષશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
રાજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ?

અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP