ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

ગરીબી રેખા નીચે જીવતા લોકો
સ્થાનિક વેપારીઓ
ખેડૂત
સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

જવાહરલાલ નેહરુ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP