ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.
નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
માત્ર આયાત થાય છે.
નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

સી.ડી. દેશમુખ
ઓસ્બોર્ન સ્મિથ
જેમ્સ ટેઈલર
બેનેગલ રામારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એ.કે.સેન
શ્રી એમ.એસ.આહલુવાલીયા
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

ગરીબી રેખા નીચે જીવતા લોકો
સ્થાનિક વેપારીઓ
સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP