ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

જવાહરલાલ નેહરુ
ગાંધીજી
સરદાર પટેલ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના
બીજી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ફુગાવાનું માપ શું છે ?

ગ્રાહકભાવાંક (WPI)
આપેલ પૈકી એક પણ નહીં
જથ્થાબંધભાવાંક (WPI)
ઉત્પાદકભાવાંક (WPI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP