ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? સહજાનંદ નિષ્કુલાનંદજી રામદાસ બ્રહ્માનંદજી સહજાનંદ નિષ્કુલાનંદજી રામદાસ બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ? જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર અશોક દવે જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ નટવરલાલ પંડ્યા મોહનલાલ પરમાર ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ નટવરલાલ પંડ્યા મોહનલાલ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? હર્ષભ્રમ્મ ભટ્ટ હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી હર્ષભ્રમ્મ ભટ્ટ હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP