ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 91મો 93મો 90મો 92મો 91મો 93મો 90મો 92મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ? અનુચ્છેદ-371 અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-371 અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ? અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP