GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
તે એક મકબરો છે.
તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુપ્તા કાળ દરમ્યાન "નવનીતકમ" ___ નો સુવિખ્યાત ગ્રંથ હતો.

ઔષધ
જ્યોતિષ વિદ્યા
ગણિત
ધાતુ વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડો.
યાદી-1
a. હીમોફીલિયા
b. ડાયાબિટીસ
c. રીકેટ્સ
d. રિંગવર્મ
યાદી-2
i. ઉણપનો રોગ
ii. આનુવાંશિક વિકાર
iii. હોર્મોન વિકાર
iv. ફુગજન્ય ચેપ

a-iii, b-ii, c-i, d-iv
a-iii, b-ii, c-iv, d-i
a-ii, b-iii, c-i, d-iv
a-ii, b-iii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેનો ટેકનોલોજી ___ માં ઉપયોગી થઇ શકે.

આપેલ તમામ
સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે
દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે
ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જાહેર કર્યું હતું ?

જયસિંહ
માનસિંહ
કંપિલીદેવ
રત્નસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP