Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

950
980
890
1140

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

3 વર્ષ
5 વર્ષ
2 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ-મેઈલમાં BCCનું ફૂલ ફોર્મ જણાવો.

બ્લૂ કાર્બન કોપી
બલાઈન્ડ કાર્બન કોપી
બ્લેક કાર્બન કોપી
બ્લેક કાર્બન કોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

પ્રજીવકો
વાઇરસ
બેક્ટેરિયા
આનુંવંશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
વિભાજી ઠાકોર
ભાવસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP