Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

890
980
1140
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)
ભટ્ટનું ભોપાળું (નવલરામ)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)
જનમટીપ (ઈશ્વર પેટલીકર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આપડો ઘડીક સંગ" કૃતિના રચયિતા કોણ છે ?

નારાયણ દેસાઈ
ઇન્દુલાલ યાજ્ઞિક
દિગીશ મેહતા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

ત્રિભુવનપાળ
કુમારપાળ
મુળરાજ -૨
અજયપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ?

ભાયલાલભાઈ
હિંમતલાલ
સર પુરુષોત્તમદાસ
ઇન્દુલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP