Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

1140
890
950
980

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિશંકર ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
રતનજી ભટ્ટ
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ?

પ્રેમાનંદ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લા છે ?

જૂનાગઢ
કચ્છ
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP