ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ?

ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
ભારતના એડવોકેટ જનરલ
ભારતના એટર્ની જનરલ
ભારતના સોલિસિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP