ભારતનું બંધારણ (Constitution Of India)
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ?

મેટ્રોપોલિટન અધિનિયમ
ગ્રામપંચાયત અધિનિયમ
નગરપાલિકા અધિનિયમ
ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
સુપ્રીમ કોર્ટના જજને
આપેલ ત્રણેયને
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP