ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." નાણાવટી પંચ ચાગલા પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાવટી પંચ ચાગલા પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? યુ.એન. ઢેબર ગણેશ વી. માવલંકર હુકુમ સિંઘ ક.મા.મુનશી યુ.એન. ઢેબર ગણેશ વી. માવલંકર હુકુમ સિંઘ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 57 આર્ટિકલ – 61 આર્ટિકલ – 64 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 61 આર્ટિકલ – 64 આર્ટિકલ – 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 9મી યાદી 8મી યાદી 11મી યાદી 12મી યાદી 9મી યાદી 8મી યાદી 11મી યાદી 12મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2001 2005 2007 2003 2001 2005 2007 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP