ભારતનું બંધારણ (Constitution Of India)
"બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે."

નાણાવટી પંચ
જસ્ટીસ ભગવતી પંચ
કોઠારી પંચ
ચાગલા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ?

રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
ભારતની સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

રાષ્ટ્રપતિના
સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
વડાપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP