ભારતનું બંધારણ (Constitution Of India)
"બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે."

નાણાવટી પંચ
ચાગલા પંચ
કોઠારી પંચ
જસ્ટીસ ભગવતી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 57
આર્ટિકલ – 61
આર્ટિકલ – 64
આર્ટિકલ – 63

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ?

9મી યાદી
8મી યાદી
11મી યાદી
12મી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP