GPSC PI Prelim Exam Paper 03 January 2021
બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ?

મહાપરિનિર્વાણ
મહાનજ્ઞાન-પ્રાપ્તિ
ધર્મચક્રપ્રવર્તન
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ?

ચૌલુક્ય
હોપસળ
દ્રવિડ
નાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.
ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા.
iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું.
iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.

ફક્ત i,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત ii અને iii
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે ?

ભાવનગર
ભરૂચ
આપેલ પૈકી કોઈ પણ નહીં
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ?
1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice)
2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા
4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.

માત્ર 1,2 અને 3
1,2,3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP