ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 79 86 78 80 79 86 78 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર આપેલ તમામ હાઇ કોર્ટ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર આપેલ તમામ હાઇ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48 -ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? સ્પીકર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન સ્પીકર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP