ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ?

સંસદના બેમાંથી કોઈ એક ગૃહ
ફક્ત રાજ્યસભા
કોઈ પણ વિધાનસભા
ફક્ત લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી
હિન્દુઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો.

હુકમસિંહ ભટીન્ડા
એસ. વી. ક્રિશ્નમૂર્તિ
પી. જી. માવલંકર
એમ. એ. આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP