વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે.
ધારો કે છાપેલી કિંમત = 100%
વળતર = 10%
10% 5
100% (?)
100/10 × 5 = રૂ. 50
છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss)
વેપા૨ી એક ક્રિકેટ બેટ રૂ. 380માં ખરીદે છે. આ બેટ ૫૨ તે એવી કિંમત છાપે છે કે જેથી તેના પર 5% વળતર આપવા છતાં તેને 25% નફો મળે છે. તો વેપારીએ બેટ પર ___ રૂ. કિંમત છાપેલી હશે.
નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?