GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક સાંકેતિક ભાષામાં શબ્દ 'RADIOCHEMIST' ને 'TBFJQDJFOJUU' તરીકે લખવામાં આવે તો તે જ સાંકેતિક ભાષામાં 'MICROBIOLOGY' કઈ રીતે લખાશે ? આપેલ પૈકી એક પણ નહીં OKDTQCJQMQHZ OKDTPDJQMQHA OJDTQCJQQHZ આપેલ પૈકી એક પણ નહીં OKDTQCJQMQHZ OKDTPDJQMQHA OJDTQCJQQHZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા આધાર પર ધારાકીય અધિનિયમ અથવા કારોબારીની બંધારણીય માન્યતાએ ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતને પડકારી શકાય છે ? આપેલ પૈકી કોઈ નહીં તે સત્તાધિકારી કે જેણે તેને રચી છે તેની સત્તાની બહારની બાબત છે. આપેલ બંને તે બંધારણીય જોગવાઈઓનો તિરસ્કાર કરતી હોય આપેલ પૈકી કોઈ નહીં તે સત્તાધિકારી કે જેણે તેને રચી છે તેની સત્તાની બહારની બાબત છે. આપેલ બંને તે બંધારણીય જોગવાઈઓનો તિરસ્કાર કરતી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો ? કન્યાજી રાવજી વાઘજી રાવજી-II લખધીરજી રાવજી જયાજી રાવજી કન્યાજી રાવજી વાઘજી રાવજી-II લખધીરજી રાવજી જયાજી રાવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી (UV) કિરણોત્સર્ગ વોટર પ્યોરીફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે ? આપેલ બંને એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે. આપેલ પૈકી કોઇ નહી તે પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ દૂર કરે છે. આપેલ બંને એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે. આપેલ પૈકી કોઇ નહી તે પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ દૂર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારીત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો ? 1. એસ. કે. ધાર સમિતિ 2. જે.વી.પી. સમિતિ 3. ફઝલ અલી સમિતિ 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP