ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની પંક્તિઓનો છંદ જણાવો.
પાને પાને પોઢી રાત, તળાવ જંય્યુ કહેતા વાત
ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા

દોહરો
ચોપાઈ
અનુષ્ટુપ
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
લોકો ભ્રષ્ટચાર કરાવે છે.
નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.
લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP