ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ.

કામ કરવું ને શરમ રાખવી
ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી
મફતની વસ્તુના દોષ ન જોવા
જાણી જોઈને આફતમાં મૂકાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.
એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો

છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી
કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP