ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો.

શરતવાચક
પરિણામવાચક
પર્યાયવાચક
દેષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ કહેવત નથી ?

જીવ હેઠો બેઠો
ઉતાવળે આંબા ન પાકે
વાડ ચીભડા ગળે
અધુરો ઘડો છલકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP