જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
જગજીવનરામ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ?

નરસિંહમ સમિતિ
ગેડલજી સમિતિ
કેલકર સમિતિ
ચેલૈયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ?

5 દિવસ
48 કલાક
10 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ?

રાજ્યની વધુ ભૂમિકા
કોર્પોરેટ સંચાલન
સેવાઓના બાહ્ય કરાર
જાહેર ક્ષેત્રમાં વિનિવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP