જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
તોશાખાના એટલે –

રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા
રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા
અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે.
રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

લોકભાગીદારીમાં અવરોધ
શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા
રાજકીય સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ન્યાયમૂર્તિ ફાતિમાબીબી
ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ
ન્યાયમૂર્તિ વૈકલ્યા
ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમ વાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડિગ (memorandum of understanding -MOU) ની પદ્ધતિ દાખલ કરવામાં આવી ?

2000-2001
1986-1987
1987-1988
1998-1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP