જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 14-11-2005 તા. 10-12-2005 તા. 5-12-2005 તા. 12-10-2005 તા. 14-11-2005 તા. 10-12-2005 તા. 5-12-2005 તા. 12-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? કૌટિલ્ય દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર કૌટિલ્ય દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો ? ઓકટોબર 2008 ઓકટોબર 2005 ઓગસ્ટ 2005 જુલાઈ 2005 ઓકટોબર 2008 ઓકટોબર 2005 ઓગસ્ટ 2005 જુલાઈ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ? લોકભાગીદારીમાં અવરોધ રાજકીય સ્વતંત્રતા શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા લોકભાગીદારીમાં અવરોધ રાજકીય સ્વતંત્રતા શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા.19-9-2013 તા.19-9-2015 તા. 19-6-2013 તા.1-9-2012 તા.19-9-2013 તા.19-9-2015 તા. 19-6-2013 તા.1-9-2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP