જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટ એટલે...

જાહેર બાબતોનું સંચાલન કરવું
આપેલ તમામ
સેવા કરવી
લોકોની કાળજી રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
“POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ?

ન્યુમેન અને સમર
લ્યુથર ગ્યુલિક
વોર્ન અને જોસેફ મેસી
ડો. જ્યોર્જ. આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં.જવાહરલાલ નેહરુ
એસ. બંગરપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો.....

હેનરી ફેયોલ
લુઈ એલન
ડૉ. જી.આર.ટેરી
લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP