Loading [Contrib]/a11y/accessibility-menu.js
કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
કાયદો (Law)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે
તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે
ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે
ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law)
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
કાયદો (Law)
એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ?
કાયદો (Law)
કેદની સજાના પ્રકાર કેટલા છે ?
કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ?