કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

પાંચ
સાત
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

રૂ. 20
રૂ. 50
રૂ. 100
વિનામૂલ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ?

લોર્ડ મેકોલે
લોર્ડ મેયો
લોર્ડ કર્ઝન
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?

નિર્દોષ જાહેર થવાનો ઉપાય
ધરપકડનું કારણ
કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય
અપરાધથી બચવાનો ઉપાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

પાંચ વર્ષ
ત્રણ વર્ષ
એક વર્ષ
બે વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP