કાયદો (Law) ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? પાંચ સાત બે ત્રણ પાંચ સાત બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 20 રૂ. 50 રૂ. 100 વિનામૂલ્યે રૂ. 20 રૂ. 50 રૂ. 100 વિનામૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કાયદા પંચના પ્રમુખ/પિતા તરીકે કોને ગણવામાં આવે છે ? લોર્ડ મેકોલે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ મેકોલે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? પાંચ વર્ષ ત્રણ વર્ષ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ એક વર્ષ બે વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP