કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

ત્રણ
બે
સાત
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

આઈ.પી.સી. કલમ 302
ઇન્ડિયન પોલીસ એક્ટ 302
બોમ્બે પોલીસ એક્ટ કલમ 302
સી.આર.પી.સી. કલમ 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

સી.આર.પી.સી. કલમ-161
સી.આર.પી.સી. કલમ-151
સી.આર.પી.સી. કલમ-165
સી.આર.પી.સી. કલમ-171

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
એકેય નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP