GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ? 12.75% 10.25% 15% આપેલ પૈકી કોઈ નહીં 12.75% 10.25% 15% આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વિધાનો:1) T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.2) T ને J કરતાં વધારે ગુણ મળ્યા.3) .J ને સૌથી ઓછા ગુણ મળ્યા.4) Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.જો ઉપરના તમામ વિધાનો સાચાં હોય તો નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ? Q કરતાં T ને વધારે ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બ્રેન્ટ સૂચિ ___ સાથે સંબંધિત છે. તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) શીપીંગ રેટ ઈન્ડેક્ષ ક્રૂડ તેલની કિંમતો સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) શીપીંગ રેટ ઈન્ડેક્ષ ક્રૂડ તેલની કિંમતો સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મેગ્નેટાઈટ ___ નો પ્રકાર છે. લોહ અયસ્ક મેંગેનીઝના અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક ક્રોમાઈટ અયસ્ક લોહ અયસ્ક મેંગેનીઝના અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક ક્રોમાઈટ અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. મૂળ ધાતુઓને કૃત્રિમ પરમાણુ કિરણોત્સર્ગ દ્વારા સોનામાં ફેરવી શકાય છે.2. લેસર હિરામાં પણ કાણાં પાડી શકે છે.3. કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે છે. ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 12,000 ની રોકડ સહાય આપવામાં આવે છે. આપેલ બંને સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 12,000 ની રોકડ સહાય આપવામાં આવે છે. આપેલ બંને સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP