ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે. જામનગર સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર જામનગર સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ કોણે બંધાવેલ છે ? રાણી રૂડીબાઈ ચૌલા દેવી મીનળ દેવી ધૃવસ્વામીની દેવી રાણી રૂડીબાઈ ચૌલા દેવી મીનળ દેવી ધૃવસ્વામીની દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ? સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ મલ્લિકા સારાભાઈ જયશંકર સુંદરી સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ મલ્લિકા સારાભાઈ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વાઘબારસના દિવસે ડાંગની વારલી સ્ત્રીઓ દ્વારા કયું ધાર્મિક નૃત્ય કરવામાં આવે છે ? ચાળો નૃત્ય ડુંગરદેવ નૃત્ય ડેરા નૃત્ય ભાયા નૃત્ય ચાળો નૃત્ય ડુંગરદેવ નૃત્ય ડેરા નૃત્ય ભાયા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. પ્રતિક્રમણ દસ લક્ષણા પંચ લક્ષણા અપાધ્યાન પ્રતિક્રમણ દસ લક્ષણા પંચ લક્ષણા અપાધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP