Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. ½ 0(zero) ¼ 1 ½ 0(zero) ¼ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 38 40 39 41 38 40 39 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 0(Zero) 5 2 4 0(Zero) 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? હિંદ છોડો ચળવળ દાંડી માર્ચ અસહકાર આંદોલન સવિનય કાનૂન ભંગ હિંદ છોડો ચળવળ દાંડી માર્ચ અસહકાર આંદોલન સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP