Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

20
0
40
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

રાજ્યસભાના અધ્યક્ષ બને છે
લોકસભાના અધ્યક્ષ બને છે
ત્રણેયમાંથી એક પણ નહિ
બંનેના અધ્યક્ષ બની શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મહાદેવ દેસાઈ
કનૈયાલાલ મુનશી
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ?

નમો ક્યોર
મોદીકેર
નમોકેર
મોદી ક્યોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP