Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

20
60
40
0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંત ફ્રાંસિસ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર પ્રસાદ
શિવકુમાર જોષી
નિરંજન ભગત
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર.

મહીપતભાઈ
મનસુખલાલ
મણીલાલ વેગડ
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP