Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

60
40
20
0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– કુણા પાનની લાલ રેખાઓ

ટશર
પાનોત્રી
નસપાની
પાનરગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
ગુલઝારીલાલ નંદા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP