Talati Practice MCQ Part - 1 મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. 20 0 40 60 20 0 40 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઉત્તરપ્રદેશની રાજ્યસભામાં કેટલી સીટ છે ? 28 112 31 82 28 112 31 82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અમૃત ઘાયલનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ સરધાર અમદાવાદ ધાંધળી મુંબઈ સરધાર અમદાવાદ ધાંધળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... રાજ્યસભાના અધ્યક્ષ બને છે લોકસભાના અધ્યક્ષ બને છે ત્રણેયમાંથી એક પણ નહિ બંનેના અધ્યક્ષ બની શકે છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે લોકસભાના અધ્યક્ષ બને છે ત્રણેયમાંથી એક પણ નહિ બંનેના અધ્યક્ષ બની શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? કિશોરલાલ મશરૂવાળા મહાદેવ દેસાઈ કનૈયાલાલ મુનશી મોહમ્મદ માંકડ કિશોરલાલ મશરૂવાળા મહાદેવ દેસાઈ કનૈયાલાલ મુનશી મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ? નમો ક્યોર મોદીકેર નમોકેર મોદી ક્યોર નમો ક્યોર મોદીકેર નમોકેર મોદી ક્યોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP