Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

40
0
60
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌથી વધુ અબરખનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

ઓડિસા
ઝારખંડ
આંધ્રપ્રદેશ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સાયલા' તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
મહીસાગર
અરવલ્લી
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP