Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.
Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.