કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ગુના અંગેની જાણ કરવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કેદની સજાના પ્રકાર કેટલા છે ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે ? બદનક્ષી વિશ્વાસઘાત ઠગાઈ બિગાડ બદનક્ષી વિશ્વાસઘાત ઠગાઈ બિગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP