Loading [Contrib]/a11y/accessibility-menu.js
કાયદો (Law)
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
કાયદો (Law)
નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ?
કાયદો (Law)
સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?
કાયદો (Law)
IPC-498 A મુજબ ત્રાસ એટલે
પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફક્ત માનસિક ત્રાસ
ફક્ત શારીરિક ત્રાસ
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે
ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે
ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે
તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?
એકેય નહી
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP