કાયદો (Law)
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

સી.આર.પી.સી. કલમ-155
સી.આર.પી.સી. કલમ-151
સી.આર.પી.સી. કલમ-145
સી.આર.પી.સી. કલમ-141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ
ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

ત્રણ વર્ષ
બે વર્ષ
એક વર્ષ
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP